Tuesday, August 21, 2007

પ્રાણીઓની બલિ

માંસાહાર અને પશુબલિના નામે વારેઘડીએ મુસલમાનો પર દોષનો ટોપલો ઢોળવામાં આવે છે. માનવી માટે શું યોગ્‍ય અને શું અયોગ્‍ય, એ ચર્ચા અત્રે કરવી નથી, ફકત એક સમાચાર પુરાવા રૂપે અત્રે મૂકીએ છીએ.



ધર્મ ઔર હમ...http://divyabhaskar.co.in/ તા. ર૧ ઓગસ્‍ટ, ર૦૦૭




ગુવાહાટીના કામખ્યા મંદિરમાં ચાલી રહેલા ત્રીદિવસીય તહેવાર દેવધાની માટે એક ભકત પોતાના ખભા પર બલી ચડાવાયેલી બકરીઓ લઇને જઇ રહ્યો છે. દેવધાની તહેવારમાં માતાજીના ભકતો બકરી કબૂતર જેવા પશુ-પક્ષીઓની બલી ચઢાવે છે અને થોડા શ્રઘ્ધાળુઓ તો કબૂતરનું લોહી પીવે પણ છે.

2 comments:

  1. Anonymous10:48 PM

    આવા ઉદાહરણો આપણા રાજકારનીઓને નહીં દેખાય. ઉપરથિ પોતે આવી જ્ગ્યાએ જઇ બલિ ચડવસે અને પછિ ગયો બચવનિ વાત કરશે.

    ReplyDelete
  2. Anonymous1:54 AM

    pan nirdosh praanio no shu vank ke tene bali mate marvu pade ?

    ishvar to kadi koino jiv laine khus naa thay ? khuda ne ne vali prani o ni bali ni shi jarur ? e to zindagi apnar che, lenar nahi....

    ReplyDelete