Thursday, April 02, 2009

हिंद - पाक में आतंकवादी हमले--किसका षड़यंत्र

हिंद - पाक में आतंकवादी हमले--किसका षड़यंत्र


Aziz Burney
Group Editor Roznama Rashtriya Sahara
भारत और पाकिस्तान आतंकवाद के लिए उपजाऊ ज़मीन साबित हो रहे हैं। इससे पूर्व अफगानिस्तान और इराक आतंकवाद का केन्द्र बन गए थे और पूरी दुन्या में अमेरिका ने आतंकवाद के विरुद्ध युद्ध करने का प्रण करते हुए यदि उन्हें तबाह न किया होता तो आज भी अफगानिस्तान और इराक आतंकवाद की आग में जल रहे होते। न वहां शान्ति प्रिय सरकारें चल रही होती, न हामिद करजई और नूरुल अलमालिकी जैसे शान्ति प्रिया, देश भक्त, मानवता प्रेमी शासक और नेता इन देशों को मिलते। भला हो अमेरिका का के उसे ११ सितम्बर २००१ को न्यू यार्क में वर्ल्ड ट्रेड सेंटर पर हुए आतंकवादी हमले के बाद पूरी दुन्या से आतंकवाद को मिटाने की ज़िम्मेदारी ली वरना खुदा जाने क्या होता?अब आप आशा कर सकते हैं के जिस तरह अमेरिका ने अफगानिस्तान और इराक से आतंकवाद को समाप्त किया उसी तरह भारत और पाकिस्तान से भी आतंकवाद को समाप्त किया जा सकता है। वास्तव में हम भाग्यशाली या दुर्भाग्यशाली कौमें हैं ( दोनों में से जो शब्द आप को उचित लगे) जिन्हें अपने वर्तमान और भविष्य के बारे में स्वयं सोचने की आव्यशकता नहीं है, यह उत्तरदायित्व भी अमेरिका ने स्वीकार कर लिया। यदि हम सोच सकते तो शायद यह अवश्य सोच लेते की क्या कारण है के आतंकवाद या आप्राकृतिक मौत के चलते सबसे अधिक भारत और पाकिस्तान ने अपने नेताओं को खोया है। ३० जनवरी १९४८ को स्वतंत्रता के मसीहा राष्ट्रपिता महात्मा गाँधी की हत्या से लेकर पूर्व प्रधान मंत्री इंदिरा गाँधी और राजीव गाँधी की हत्या तक हमने अपने अनेक राष्ट्रिय नेताओं को खोया है।अगर आतंकवादी हमलों में मरने वाले आम लोगों की बात करें तो यह सूची बहुत लम्बी हो जायेगी। इसी तरह पाकिस्तान ने फांसी के तख्ते पर चढाये जाने वाले जुल्फिकार अली भुट्टो, हवाई दुर्घटना में जनरल जियाउल हक़ और पिछले वर्ष एक आतंकवादी हमले में बेनजीर भुट्टो को खोया है। इस प्रकार पाकिस्तानी जनता की बात करें तो मेरियट होटल पर हुए आत्मघाती हमले से लेकर पुलिस ट्रेनिंग सेंटर पर हुए आतंकवादी हमले तक उन्होंने भी सेंकडों शान्ति प्रिया नागरिकों को खोया है। अगर आतंकवादी हमलों में मारे गए सभी सभी लोगों की बात करें तो बात चाहे भारत की हो या पाकिस्तान की, यह संख्या लाखों से कम नहीं है। हम दोनों ही देश शायद इस बात से संतुष्ट हो जाते हैं के बम धमाका भारत में हो तो निशाना पाकिस्तान को बना दिया जाए और जब बम धमाका पाकिस्तान में हो तो वो इशारा भारत की और कर दे और मीडिया को हर बम धमाके के बाद पहले से ही सुनिश्चित किए गए आतंकवादी संघटनों के नामों को सामने रखने का अवसर मिल जाए।बम धमाके अगर भारत में होते हैं तो यह ज़िम्मेदारी इंडियन मुजाहिदीन और लश्करे तैय्यबा पर डाली जा सकती है और अगर यह बम धमाके पाकिस्तान में हो तो दोषी ठहराने के लिए अल्काइद और तालिबान का नाम ही काफ़ी है। हम यह कहना नहीं चाहते के यह आतंकवादी संघटन इन हमलों में शामिल नहीं होंगे या इन आतंकवादी संघटनों को संदेह के दायरे से बहार रखा जाए, मगर इस से हटकर भी कुछ सोचने की आव्यशकता है। आख़िर बिन लादेन और अलकायदा के भूत का नाम लेकर कितने देशों को नष्ट करने की ज़मीन तैयार की जायेगी?हम यह क्यूँ नहीं सोचते के भारत और पाकिस्तान की तबाही के पीछे किसी और शक्ति का उद्देश्य भी छुपा हो सकता है? क्या हम अफगानिस्तान और इराक़ की परिस्थितियों को अनदेखा कर दें , इस पर गौर न करें के इन दोनों देशों को किस प्रकार तबाह किया गया, क्या यह सच हमारे सामने नहीं है के ९/११ के बाद आतंकवाद पर नियंत्रण पाने के बहने अफगानिस्तान और इराक़ को तबाह कर दिया गया? अमेरिका द्वारा खुले आम भयानक आतंकवादी हमले किए गए, हजारों लाखों की संख्या में मासूम इंसानों की जानें गयीं जिन में अस्पतालों में इलाज करा रहे रोगी भी थे, मासूम बच्चे और औरतें भी थीं। फिर भी हम अमेरिका को शान्ति का मसीहा मानते हैं। उस ने अफगानिस्तान और इराक़ में अपनी कठपुतली सरकारें बनाकर इराक़ की तेल की दौलत पर कब्ज़ा कर लिया और अफगानिस्तान को परदे के पीछे अपनी गुलामी में ले लिया। हमें लगता है के अब पाकिस्तान की बारी है।जिस प्रकार तालिबान का बहाना लेकर अफगानिस्तान को तबाह किया गया था उसी तरह अब तालिबान का बहाना बना कर पाकिस्तान को तबाह किया जायेगा, क्यूंकि पाकिस्तान परमाणु शक्ति है, अफगानिस्तान और इराक़ से बड़ा और ताकतवर देश है, अतः उसे तबाह करने की योजना भी उससे बड़ी और चतुराईपूर्ण होगी। पाकिस्तान को तबाह करने के लिए उस पर चारों तरफ़ से हमलों की ज़रूरत होगी। पाकिस्तान के अन्दर इतने आतंकवादी हमले होंगे के हर तरफ़ तबाही का दृश्य होगा, सरकार असफल हो जायेगी, आतंकवाद पर नियंत्रण न पाने की स्थिति में एक तरफ़ भारत पर आरोप लगाया जायेगा, दूसरी तरफ़ अमेरिका से सहायता की प्रार्थना की जायेगी।फिर अमेरिका पाकिस्तान में दाखिल होने के बाद वहां के शासकों को यह समझाने में सफल हो जायेगा के तुम्हारे परमाणु शक्ति संस्थान अगर तालिबान के हाथ में आगये तो ज़बरदस्त तबाही होगी। अत: इस की सुरक्षा का उत्तरदायित्व हमारे पास रहने दो। लाचार और मजबूर पाकिस्तानी शासक सद्दाम हुसैन का हाल देख चुके हैं, इस लिए न करने की हिम्मत नहीं कर सकेंगे। परिणाम स्वरुप पाकिस्तान की परमाणु शक्ति अमेरिका की मुट्ठी में होगी। उसके बाद अमेरिका तालिबान को समाप्त करने के नाम पर पाकिस्तान का भी वही हाल करेगा जो अफगानिस्तान और इराक़ का हुआ।भारत और पाकिस्तान के बीच समबन्ध इस सीमा तक ख़राब होंगे के भारत को पाकिस्तान की तबाही पर कोई दुःख नहीं होगा और वो उसे तबाह करने के लिए हर तरह की सहायता देने के लिए भी तैयार हो जायेगा। इसलिए भारतीय नेतृत्व को यह समझा दिया जायेगा के देखो तालिबान का पाकिस्तान पर प्रभुत्व हो चुका है और अब वो भारत से केवल १० किलो मीटर दूर हैं। अगर तालिबान का सर नहीं कुचला गया तो वह पाकिस्तान के बाद भारत को भी आतंकवाद द्वारा तबाह कर देगा। आपको मुंबई में हुए (२६/११) आतंकवादी हमले से सीख लेना चाहिए और आतंकवाद के ख़िलाफ़ इस जंग में हमारे साथ खड़ा होना चाहिए। इसके बाद वही होगा जो इराक़ की तबाही के दौरान हुआ था, जिस तरह अमेरिका ने इराक़ को तबाह करने के लिए पाकिस्तान की धरती का उपयोग किया था, उसी प्रकार पाकिस्तान को तबाह करने के लिए भारत की ज़मीन प्रयोग की जायेगी। इस काम को पूरा करने में अमेरिका का परस्त मीडिया ज़बरदस्त रोल निभाएगा। आम जनता को मानसिक रूप से तैयार करेगा के तालिबानी आतंकवाद से छुटकारा पाने के लिए अमेरिका का साथ देना आवयशक है।पिछले एक महीने में दिखायी जाने वाली खबरें अगर आपके मस्तिष्क से ओझल न हुई हों तो आप को याद होगा के इसी महीने अर्थात मार्च में पाकिस्तान की एक मस्जिद में ठीक जुमे की नमाज़ के बीच आतंकवादी हमला हुआ और उसके बाद अब पाकिस्तान के पुलिस ट्रेनिंग सेंटर पर। इन दोनों आतंकवादी हमलों से पहले ही मीडिया तालिबान के भय से पूरी दुन्या को सूचित करता रहा और उसके बाद वास्तव में यह भय सच के रूप में दिखाई देने लगा।यह बात संदेह से परे क्यूँ है के यह पाकिस्तान और भारत के ख़िलाफ़ सुनियोजित षड़यंत्र है? ११ सितम्बर २००१ के बाद पूरी दुन्या को जिस तरह आतंकवाद का भय दिखाया गया और अफगानिस्तान व इराक़ को तबाह कर दिया गया उसका लाभ आख़िर किसे पहुँचा? किस ने अपनी श्रेष्ठता साबित की? किसे ने अपने आप को शक्तिशाली साबित किया? किसने पेट्रोल की दौलत पर कब्ज़ा किया? किसने अपने हत्यारों को बेचने के लिए ज़मीन तैयार की? फिर कब तक हम इन तथ्यों पर विचार नहीं करेंगे? हमने अपने इसी रोजनामा राष्ट्रीय सहारा में पिछले वर्ष लगभग एक महीने तक पूरे एक पृष्ठ द्वारा "९/११ का सच" सामने रखने के प्रयास किया था। आज भी एक हज़ार से अधिक पृष्ठों पर आधारित यह रिपोर्ट हमारे पास मौजूद हैं।इन्टरनेट द्वारा तथ्यों की तलाश करने वाले आज भी ऐसी असंख्य रिपोर्टों का अध्ययन कर सकते हैं के जिन से साबित होता है के अमेरिका ९/११ बिन लादेन या अलकायदा का कारनामा नहीं बलके सी आई ऐ और मूसाद शक के दायरे में हैं। क्या भारत में इंडियन मुजाहिदीन, लश्करे तैय्यबा और पाकिस्तान में तालिबान और अलकायदा, सी आई ऐ और मूसाद की ही साजिशी टोली है? यह बात कड़वी है मगर सच भी हो सकती है। भारत और पाकिस्तान अगर मिल बैठ कर सोचें तो क्या वह ही एक दूसरे की तबाही पर आमादा है या कोई और इन दोनों को तबाह करने की साजिशें रच रहा है?

Thursday, March 26, 2009

राज़ क्या है इन विषैले भाषणों का?

राज़ क्या है इन विषैले भाषणों का?

Aziz Burney
Group Editor Roznama Rashtriya Sahara
हिंदुस्तान दुन्या का एक मात्र ऐसा देश है, जहाँ स्पष्ट रूप से हिंदू बहुसंख्यक हैं। देश में लगभग ८० प्रतिशत हिंदू होने के बावजूद देश का प्रधानमंत्री एक सिख (अल्पसंख्यक वर्ग से) देश की सब से शक्तिशाली महिला सत्ताधारी गठबंधन यु पी ऐ की चेयरपरसन श्रीमती सोनिया गाँधी और उन के बाद सब से शक्तिशाली राजनितिक व्यक्तित्व अहमद पटेल। तीनों का ही सम्बन्ध देश के विभिन्न अल्पसंख्यक वर्गों से। कुछ दिन पहले तक देश के राष्ट्रपति ऐ पी जे अबदुलकलाम भी अल्पसंख्यक वर्ग से सम्बन्ध रखते थे और आज देश के उपराष्ट्रपति हामिद अंसारी साहब का सम्बन्ध भी अल्पसंख्यक वर्ग से है। ऐसा अनोखा उदहारण विश्व के किसी अन्य देश से नहीं मिल सकता। यह इस देश की लोकतंत्र में आस्था और सांप्रदायिक सोहार्द का सब से बड़ा उदहारण है। यदि किसी राजनितिक दल को यह ग़लतफहमी है की वो हिंदुस्तान के सभी हिन्दुओं या हिन्दुओं की बहुसंख्या की प्रतिनिधित्व करता है तो यह भ्रम है। यदि इस देश का हिंदू नहीं चाहता तो राष्ट्रपति, उपराष्ट्रपति जैसे पदों पर किसी मुस्लमान की नियुक्ति उन्हें सहन नहीं होती। न वो एक सिख का प्रधानमंत्री बनना स्वीकार करते और न ही एक ईसाई महिला का देश का सब से बड़ा शक्तिशाली व्यक्तित्व बन पाना सम्भव हो पता।
क्या भारतीय जनता पार्टी और उस के संकेत पर चुनावी सभाओं में विषैले भाषण देने वाले बताएँगे की पिछले लगभग पाँच वर्षों में कितने हिंदू संघटनों ने इस बात पर आपत्ति की है के यह प्रमुख पद अल्पसंख्यकों के पास न हों। देश चलाने का उत्तरदायित्व ऐसे लोगों को न सोंपा जाए जिसका सम्बन्ध बहुसंख्यक वर्ग से न हो। क्या कोई धरना प्रदर्शन, विरोध, जलसा,जुलूस,रैली इस मुद्दे को लेकर आयोजित किया गया? यदि नहीं तो अब चुनाव का समय आते ही भारतीय जनता पार्टी को राम मन्दिर और हिन्दुओं की याद क्यूँ आगई? अपनी राजनीति और महत्त्वकांक्षा के लिए १८ वर्ष तक श्री राम के नाम का प्रयोग करने के बाद भी क्या अपना चेहरा उन्हें आईने में दिखाई नहीं देता। मासूम हिन्दुओं को कारसेवा के नाम पर साम्प्रदायिक दंगों की भेंट चढा देना, हिंदू और मुसलमानों को लड़ा देश को घृणा की आग में झोंक देना क्या हिंदूवादी होने का तर्क करार दिया जा सकता है? क्या इसे हिन्दुओं से प्रेम और उन के अधिकारों की सुरक्षा की प्रक्रिया करार दी जा सकती है?
नहीं, बिल्कुल नहीं, कौन देशवासी हिंदू इस बात को स्वीकार करेगा के स्वतंत्रता के मसीहा मोहनदास करमचंद गाँधी की हत्या करने वाला नाथू राम गोडसे हिन्दुओं का प्रतिनिधि था, हिन्दुओं के अधिकारों की सुरक्षा की भावना रखता था, हिंदूवादी था, हिन्दुओं का मित्र था, नहीं! वह मानवता का शत्रु था, भारतीयता का शत्रु था, देश की स्वतंत्रता का शत्रु था, मुसलमानों का ही नहीं हिन्दुओं का भी शत्रु था और ऐसे शत्रु हैं वह सब जो नाथू राम गोडसे जैसी मानसिकता रखते हैं। यदि कुछ लोगों को वरुण गाँधी, साध्वी प्रज्ञा सिंह ठाकुर, योगी आदित्यनाथ और साध्वी प्राची जैसे लोगों में नाथूराम गोडसे की छवि दिखाई देती है तो उन्हें इस देश और इस देश के निवसियों का मित्र या हमदर्द स्वीकार नहीं किया जा सकता।
हमने नहीं लिखा वरुण गांधी के चुनावी सभाओं में दिए गए विषैले भाषण पर, हमने नहीं लिखा साध्वी प्राची के अनुत्तार्दायित्व्पूर्ण (गैरजिम्मेदाराना) भाषण पर, हम नहीं लिखते आज भी इस विषय पर, इसलिए की इन भडकाव बातों का उल्लेख घृणा में बढोतरी करने के अतिरिक्त और कुछ नहीं करेगा।
परन्तु लिखना पड़ा क्यूंकि भारतीय जनता पार्टी के नेताओं ने चुनाव आयोग के एक उचित सुझाव को मानने से इंकार कर दिया। इसे विचार करने योग्य भी नहीं समझा। वरुण गाँधी की उमीदवारी या चुनावी मुहीम से हटाना तो दूर, उनका उत्साहवर्धन किया जाने लगा। हर क्षेत्र में वरुण गाँधी की मांग है, यह ढिंढोरा पीटा जाने लगा।
क्या वरुण गाँधी का यह कहना ठीक था की सभी हिन्दुओं को एक पंक्ति में खड़े हो जाना चाहिए और बाकी लोगों को पाकिस्तान भेज देना चाहिए। हमने बार बार अपने लेखों में अपने भाषणों में इस एतिहासिक सच को सामने रखा है की देश के विभाजन के लिए मुस्लमान नहीं इस देश की राजनीती जिम्मेदार है।
१४ अगस्त १९४७ को देश नहीं बंटा बलके मुसलमानों को बांटने का षड़यंत्र रचा गया था और उसके बाद देश के विभाजन के लिए मुसलमानों को जिम्मेदार करार देने का प्रचार इसलिए किया गया की वह हीन भावना का शिकार रहें, स्वयं को अपराधी समझें और उन्हें दूसरी श्रेणी का नागरिक बना कर पेश किया जाए और यही बात आज वरुण गाँधी कह रहे हैं जो उस समय की सम्प्रदयिम मानसिकता की सोच थी तथा देश के विभाजन की नींव बनी।
क्या भारतीय जनता पार्टी एक सोची समझी योजना के तहत वरुण गाँधी का चेहरा सामने रख कर देश के एक और विभाजन की नींव डाल रही है? क्या वह अपने देश विरोधी षड्यंत्रों को इतिहास के पन्नों में इस प्रकार दर्ज करना चाहते हैं की १९४७ में जब देश बंटा, तब भी नेहरू परिवार जिम्मेदार था और १९४७ के पशचात जब देश बंटा; तब भी नेहरू परिवार का ही एक सदस्य जिम्मेदार था। अन्तर यह है के पहला विभाजन पंडित जवाहर लाल नेहरू के दौर में हुआ या पहले विभाजन का कारण पंडित जवाहरलाल नेहरू बने और उसके पशचात विभाजन का कारण वरुण गाँधी बने।
वरुण गाँधी का सम्बन्ध जिस परिवार से है, उस परिवार ने इस देश की जनता और इस देश की सुरक्षा के लिए अपना खून बहाया है। अपने प्राणों की आहुति दी है। इस परिवार से यदि आज कोई रक्तपात की बात कर रहा है तो उसे न तो अनदेखा किया जा सकता है, न उसे हलके तौर पर लिया जा सकता है। देश की सम्पूर्ण जनता के बिना धर्म व जाती के भेदभाव के बिना मिल बैठ कर यह सोचना होगा के कौन है वह जो वरुण गांधी की यह मानसिकता बना रहे हैं?
जिस नवयुवक का सम्बन्ध एक शांतिप्रिय परिवार से हो, उसे क्यूँ आतंकवादी के रूप में प्रस्तुत किया जा रहा है? किसी के हाथ काट डालने की बात कराकर उस की कौनसी छवि पेश की जा रही है? क्या करीमुल्लाह, मज्हरुल्लाह जैसे नामों को वरुण गाँधी की ज़बान से कहलवाकर उस की छवि एक मुस्लिम विरोधी के तरह पेश करना एक षड़यंत्र नहीं है? क्या वरुण गाँधी द्वारा सिखों का मजाक उड़ना, उनको पागल कहलवाना, देश के प्रधानमंत्री और एक विशेष वर्ग का अपमान नहीं है?
वरुण गाँधी एक नवयुवक हैं। राजनीती के मैदान में उन का यह पहला कदम है, नया खून, नया जोश, नई उमंगें, शायद उन्हें इतना समय ही न मिला हो के इन बातों पर गहराई से विचार कर सकें, इन चालों को समझ सकें, जान सकें के यह शातिर मानसिकता के राजनीतिग्य उन्हें एक खतरनाक हथ्यार के रूप में प्रयोग कर परदे के पीछे लाभ उठाना चाहते हैं, क्या वरुण गाँधी नहीं जानते के उनकी माँ का सम्बन्ध किस समुदाय से है ? क्या वरुण गाँधी नहीं जानते के उन के दादा का नाम फिरोज़ गांधी था? यदि हम यह कहें के वरुण गाँधी तुम वह हो, जिसकी शिराओं में एक पारसी का खून भी है। तुम तो सांप्रदायिक सोहार्द का जीता जागता उदहारण हो, तुम्हें देख कर तो हिंदुस्तान के बहुसंख्यक यह कह सकते हैं के हाँ तुम्हारे प्रतिनिधित्व पर गर्व हो सकता है, काश के तुम्हें इसी रूप में पेश किया जाता, परन्तु यह हो न सका।
हम जानते हैं जलन एक विद्रोही मानसिकता बनाने में मुख्य भूमिका अदा करती है और उच्च परिवारों के शत्रु ऐसे नवयुवकों का प्रयोग बहुत आसानी से कर लेते हैं, जो ईर्षा या हीन भावना की आग में जल रहे हों। हो सकता है के यह कहकर भ्रमित किया गया हो की यदि तुम्हारे ही भाई राहुल गांधी को आने वाले कल का प्रधान मंत्री करार दिया जा सकता है तो तुम्हें क्यूँ नहीं और यह काम हम करेंगे, और बस झांसे में एक मासूम मानसिकता इस षड़यंत्र का शिकार हो गई। जिसके चेहरे पर मासूमियत टपकनी चाहिए थी, वह क्यूँ मित्रों को भी शत्रु बनने पर उतारू होगया। वह क्यूँ भाई को भाई से लड़ाने का दाग अपने दामन पर लेने को मजबूर हो गया? सोचना होगा........वरुण गाँधी को भी, उस की माँ को भी और हम सब को भी। यदि हम खामोश रहे तो अपनी राजनीती के लिए सांप्रदायिक मानसिकता रखने वाले यह लोग एक एक करके प्रत्येक परिवार को प्रत्येक नवयुवक को नफरतों की आग में झोंक देंगे। यह देश जहाँ दूध की नदिया बहती थीं, वहां खून की नदिया बहती नज़र आएँगी, जो एकता व शान्ति का प्रतीक था, वहां नफरतों का ज्वालामुखी नज़र आएगा। क्या हम चुनाव जीतने के लिए कुछ लोगों की सत्ता की चाहत पूरी करने के लिए अपने देश को तबाही के गढे में जाते हुए देखते रहेंगे। नहीं, बिल्कुल नहीं, यह ज़िम्मेदारी हम पर भी आती है। हमें केवल वोट नहीं देना है बलके ऐसी विषैली सोच के नेताओं को सबक सिखाना है...........

Wednesday, December 24, 2008

કન્‍યા કેળવણી અને ઇસ્‍લામ

કન્‍યા કેળવણી  અને ઇસ્‍લામ

        ઇસ્‍લામ ધર્મનો આધાર જ ઇલમ અને અમલ પર છે, અર્થાત ઇલ્‍મ પ્રાપ્‍ત કરો અને તે પ્રમાણે અમલ કરો. ઇસ્‍લામી માન્‍યતા અનુસાર અલ્‍લાહ તઆલાએ જયારે માનવ વિશ્વ સર્જવાનો નિર્ણય કર્યો તો પ્રથમ માનવી આદમ  અલૈ..નું સર્જન કર્યુ પછી અલલાહ તઆલાએ ફરિશ્‍તાઓ ઉપર માનવીની શ્રેષ્‍ઠતા બતાવવા માટે આદમ અલૈ.ને ઇલ્‍મ અને જ્ઞાન આપ્‍યુ.

આમ ઇલમથી સફર શરુ કરવાની માન્યતા ધરાવનાર ધર્મ કે એના અનુયાયીઓ ઇલમના વિરોધી હોય, અથવા સંકુચિત માનસ ધરાવતા હોય શકય નથી. ઇસ્‍લામી ઇતિહાસ જોતાં સ્‍પષ્‍ થાય છે કે. મુસલમાનોએ યથાશકિત ઇલ્‍ અને જ્ઞાનની સેવામાં કદી પાછું વળીને નથી જોયુ, કમનસીબે દુનિયા ઉપર બ્રિટન, ફ્રાન્‍ અને અન્‍ યુરોપીય સત્તાઓએ જયારે કબજો જમાવ્યો તો તેમણે તાબા હેઠળના દરેક દેશના જ્ઞાનના ગળે ટૂપો દઇ દીધો.

આજે જયારે કે ઇસ્લામી વિશ્વ આર્થિક રીતે કઇક સધ્ધર થયું છે, તો આપણે  જોઇએ છીએ કે જ્ઞાન અને ઇલ્મની સેવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવી રહયા છે, ભારતની વાત કરીએ તો આઝાદી વખતે ભાગલાના ભાર વેઠીને બેવડ વળી ગયેલા અને એકલા પડી ગયેલા મુસલમાનોને જો ૫૦ વરસ સીધા થતાં લાગ્યા હોય એન આજે તેઓ જાગૃત થયા છે તો ઘણું વહેલું કહેવાય , આવી રીતે તુટયા પછી, અને હરિફાઇ નહી, અદેખાઇનો સામનો કરીને આટલા વહેલા ટટ્ટાર  થવા માટે મુસલમાનોનો હોસલો દાદ માંગી લે છે,

આપણે હવે કન્‍યા કેળવણીની વાત કરીએ.

શિક્ષણ અને ફેળવણી બાબત ઇસ્લામમાં સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઇ ભેદભાવ રાખવામાં આવ્યો નથી.

કુર્આન અને હદીષમાં અલ્‍લાહ અને તેના રસુલ પયગમ્‍બર સાહેબના અદેશોમાં આવા તફાવતને કોઇ સ્‍થાન નથી.

ઉલટાનું સ્‍ત્રીઓને શિક્ષણ અને કેળવણી આપવા ઉપર ભાર મુકવામાં આવ્‍યો છે. એટલે જ ઇતિહાસ દ્વારા આપણને જાણવા મળે છે, કે મુસ્લિમ સ્‍ત્રીઓએ ઇલ્‍મ પ્રાપ્તિમાં કોઇ પાછીપાની નથી કરી.

પયગમ્‍બર સાહેબ અલૈ.નું ફરમાન છે કે જે કોઇ માણસની ત્રણ કે બે પુત્રી  હોય અને તે તેણીઓનું સારું ઘડતર કરે  અને તેઓના બાબત અલ્લાહ  તઆલાથી ડરતો રહે તો તેના માટે જન્નત છે.

         અન્‍ય એક કથનમાં પયગમ્‍બર સલ. ફરમાવે છે, કે જે કોઇ માણસની એક પુત્રી હોય, અને તે તેણીનું યોગ્‍ય ઘડતર કરે, સારા સંસ્‍કારો શીખવાડે, સારું શિક્ષણ આપે, અલ્‍લાહ તઆલાએ આપેલ  નેઅમતોથી એની પરવરિશ કરે, તો આ બેટી તેને જહન્‍નમ–નર્કથી બચવા માટે આડ બની જશે. 

            બુખારી શરીફમાં પયગમ્‍બર સલ.ના એક કથન- હદીષ નો ઉલ્‍લેખ છે તેમા તો માણસને તેની ગુલામડીઓ અને નોકરાણીઓને પણ શિક્ષણ આપ્‍વાનુ પરોત્‍સાહન  પવામા આવ્‍યુ છે.

        પયગમ્‍બર સલ. ના પવિત્ર  પત્નિ હઝરત આઇશા રદી. મદીનાની સ્‍ત્રીઓના વખાણ કરતા હતા, એટલા માટે કે મદીનાની સ્‍ત્રીઓ દીન શીખવા સદા તત્‍પર  રહેતી હતી, અને શર્મના કારણે પુરુષોથી પાછળ ન રહેતી હતી.

        પયગમ્‍બર સલ્‍લલ્‍લાહુ અલૈહિ વ સલ્‍લમ પણ સ્‍ત્રીઓના શિક્ષણ બાબત સદા તત્‍પર અને ઉત્‍સાહી રહેતા. સામાન્‍ય સજોગોમા અને અવસરો ઉપરાત એક નકકી દિવસ‍ વિશેષ રૂપે સ્‍ત્રીઓ માટે નકકી કર્યો હતો, જેમા તેણીઓને પયગમ્‍બર સાહેબ સલ. શિક્ષણ આપતા  અને ધર્મની વાતો શીખવાડતા.

        એટલે જ આપણે જોઇએ છીએ કે પયગમ્‍બર સાહેબ સલ.ના સમયકાળથી જ સ્‍ત્રીઓ ઇલ્‍મની દુનિયામાં તેમનું સ્‍થાન પાકું કરી લીધું હતું. આસલ્‍લલ્‍લાહુ અલૈહિ વ સલ્‍લમ ના સમયે મકકામા લખતા વાચનાર માણસોની સખ્‍યા ગણીને ૧૩ અથવા ૩૦ હતી, પરતુ આસલ્‍લલ્‍લાહુ અલૈહિ વ સલ્‍લમના પોત્‍સાહન અને તાકીદના કારણે થોડા જ સમયમા એટલા બધા મુસલમાનો લખતા વાચતા શીખી ગયા કે. અલ્‍લાહના અદેશો એટલે કે કુર્આન અને પયગમ્‍બર સાહેબના કથનો એટલે હદીષો તેઓ કાગળ, ચામડા કે અન્‍ય વસ્‍તુઓ ઉપર લખી લેતા હતા.

        પયગમ્‍બર સાહેબના પત્નિ હઝરત હફસા રદી. એ અન્‍ય એક સ્‍ત્રી પાસેથી લખતા વાંચતા શીખ્‍યું હતું, અન્‍ય એક પત્નિ હઝરત સફિય્‍યહ પકવાનમાં બે મિસાલ હતાં, ઇબ્‍ને મસ્‍ઉદના પત્નિ તેમની કારીગીરીથી પોતાનું અને ફુલ ટાઇમ શિક્ષણમાં વ્‍યસ્‍ત એમના પતિનુ પણ ભરણપોષણ કમાઇ લેતા. હઝરત આઇશા રદી. સારવાર અને ઇલાજમાં નિપુણ હતા, તેઓ પોતે કહે છે કે પયગમ્‍બર સાહેબ બિમાર પડતા તો અરબસ્‍તાનના મોટા મોટા તબીબો સારવાર માટે આવતા, અને તેણી તેઓના બતાવેલ નુસ્‍ખા યાદ કરી લેતાં. ઉમ્‍મે વરકહ અને અન્‍ય સ્‍ત્રીઓએ આખુ કુર્આન હિફઝ કરી લીધુ હતુ.

         બાદના સમયમા આ સિલસિલો ચાલુ જ રહયો, એક હઝાર વરસોની યાદી હમણા આપવી શકય પણ નથી, થોડા વરસો પૂર્વે મુંબઇમાં જેમનુ અવસાન થયુ એ જનાબ કાઝી  અત્‍હર મુબારકપુરી સાહેબે એક પુસ્તક લખ્‍યુ છે, ખવાતીને ઇસ્‍લામકી દીની ઇલ્‍મી ખીદમાત  તેમાં એમણે જ્ઞાનના વિવિધ ક્ષેત્રોમાં નામના પેદા કરનાર હઝારો સ્‍ત્રીઓનો ઉલ્‍લેખ કર્યો છે, શકય હોય તો  દરેકે આ પુસ્‍તકનો અભ્‍યાસ  કરવો જોઇએ.

        આમ ઇસ્‍લામી તાલીમ અને આદર્શો અનુસાર સ્‍ત્રી  કેળવણી અને શિક્ષણ બાબતે કોઇ બાંધ નથી એટલુ જ નહિ , એ ધાર્મિક રીતે આવશ્‍યક , આવકાર્ય અને સરાહનીય કાર્ય છે એ સ્‍પષ્‍ટ છે.

        આનુ એક સ્‍પષ્‍ટ ઉદાહરણ આ પણ છે કે આજકાલ મુસલમાનો દ્વારા બાળકો માટેના મદરેસાઓ ચલાવવામાં આવે છે એ જ પમાણે  બાળકીઓ માટેના પણ  વિશેષ મદરસાઓ ચલાવવામા આવી રહયા છે. આ જ પરિસ્થિતિ  સ્‍કૂલો  અને અન્‍ય તાલીમી સસ્‍થાઓની છે.

         ત્રે  હું બે  ત્રણ સ્‍પષ્‍ટતાઓ કરવાનો મોહ પણ રોકી શકતો નથી.

(૧) જ્ઞાન-ઇલ્મનો  મુળ ઉદેશ  ઇસ્લામની નજરે જોબ, સર્વિસ, નોકરી ચાકરી નથી. તો જ્ઞાનનો અાશય પૈસા કમાવો કે રોજગાર મેળવવાનો છે, ઇલ્ અને જ્ઞાનની મહામૂલી દોલતને આવા નાનકડા મકસદ માટે પ્રાપ્ કરવું પુરુષ માટે પણ શોભનીય નથી, તો સ્ત્રી માટે તો કેમ કરી હોય શકે ? સ્ત્રીની આવી દરેક જરૂરતોનો ભાર ઇસ્લામ દ્વારા તેના પિતા ઉપર નાખ્યો છે માટે સર્વિસ, જોબ કે રોજગારની નિય્યતે ઇલ્ શીખવું કોઇ સરાહનીય કાર્ય કહેવાય.

 એટલે જ આ બાબતને ઇસ્‍લામની વિશિષ્‍ટતા કહી શકાય કે એણે સ્‍પષ્‍ટ રૂપે કહયું છે કે સ્‍ત્રીનું અસલ કાર્યક્ષેત્ર ઘર છે, તે ચિરાગે ખાના છે, શમ્‍એ મહેફિલ  નથી, જરુરત પમાણે ઘર બહાર નીકળવા, કમાવા અને કર્તવ્‍ય નિભાવ્‍વાની પણ છુટ  છે.

 બીજી વાત એ છે કે ફકત જોહેર જીવનમાં કાર્યરત સ્‍ત્રીઓને જોઇને પણ મુસ્લિમ સ્‍ત્રીના શિક્ષણ કે અભણતા  વિશે કોઇ મંતવ્‍ય બાંધવુ ખોટો આધાર કહેવાશે.

        અમને તો સમગ્મુસ્લિમ વસતી બાબતે શિક્ષ્‍િાત કે અશિક્ષ્‍િાત હોવાની જે ઓછી ટકાવારી દર્શાવવામા આવે છે એ બાબતે વાંધો છે એટલે કે શિક્ષ્‍િાત કે અશિક્ષ્‍િાત હોવાની ગણતરી માટેનો કોઇ નકકી માપદંડ  રાષ્‍ટીય સ્‍ત્‍રે જ નકકી નથી.

        આ એક બીજો વિષય છે હમણા એની ચર્ચા અસ્‍થાને છે

Tuesday, December 16, 2008

ઇસ્‍લામ અને નારી સન્‍માન

        ઇસ્‍લામ અને નારી સન્‍માન

સ્‍ત્રી અને પુરુષ  માનવીય સમાજના બે સરખા ભાગો છે, સમાજ માટે બન્‍નેવનું સમતોલ સ્‍થાન બતાવતાં અલ્‍લાહ તઆલા ફરમાવે છે ,

હે લોકો અમે તમને એક પુરુષ અને એક સ્‍ત્રીથી પેદા કર્યા છે.( કુર્આન ૪૯- ૧૩)

ઈસ્‍લામના આગમન પૂર્વે દરેક સમાજ અને કોમમાં સ્‍ત્રીના અસ્તિત્‍વને પાપ અને પતીતની માન્‍યતા આધારિત અપશુકન સમજવામાં આવતું હતું, ઘણા સમાજોમાં તો સ્‍ત્રીનું સ્‍થાન એવું હતું કે તેઓ સ્‍ત્રીને માનવી પણ સમજતા હતાં, કે કેમ એમાં પણ શંકા થઇ આવે છે.  તે એક જાનવરની જેમ પુરુષના ઘરમાં રાખવામાં આવતી, મુહમ્‍મદ પયગમ્‍બર સાહેબે સંદેશો સંભળાવ્‍યો કે

આસમાન અને જમીન બધું અલ્‍લાહનું જ છે, તે જે ઇચ્‍છે છે તે પેદા કરે છે, જેને ઇચ્‍છે છે તેને માદા (છોકરી) અને જેને ઇચ્‍છે છે તેને નર (છોકરો) આપે છે. (કુર્આન ૪૨-૪૯)

સ્‍ત્રી અને પુરુષના સમતોલ અસ્તિત્‍વના કારણે જ અલ્‍લાહ તઆલાએ એના આદેશોમાં બન્‍નેને સમાન અને સરખી હેસિયત આપી છે, કુર્આનમાં એક જગાએ છે

‘ હે નબી મુસલમાન પુરુષોને કહી દો કે, નજરો નીચી રાખે, અને. શર્મગાહ (શરીરના ગૃપ્‍ત ભાગો)ની રક્ષા કરે અને હે નબી મુસલમાન સ્‍ત્રીઓને પણ કહી દો કે નજરો નીચી રાખે અને શર્મગાહો(શરીરના ગૃપ્‍ત ભાગો)ની રક્ષા કરે.‘ (કુર્આનઃ ૩૦-૩૧)

કોઇ પણ સમાજની સુખાકારી અને પ્રગતિ માટે આવશ્‍યક હોય છે કે તેના દરેક અંગોને, વ્‍યકિતને સમતોલ અને યોગ્‍ય સ્‍થાન મળે. માટે આવશ્‍યક છે કે સ્‍ત્રીને પણ ઘરમાં સમાજમાં, ગામમાં અને દેશમાં યોગ્‍ય સ્‍થાન આપવામાં આવે, આ જ બાબત ઇસ્‍લામ અને કુર્આનની નજરે પણ આવશ્‍યક અને અનિવાર્ય છે.

કુર્આન શરીફમાં એટલે જ ‍સ્‍ત્રીઓ સાથે સદવર્તન કરવાની વિશેષ તાકીદ કરવામાં આવી છે (કુર્આનઃ૪-૧૮)

મકકાની ફતેહ વખતે નબીએ કરીમ સલ્‍લલ્‍લાહુ અલયહિ વ સલ્‍લમ દ્વારા કરવામાં આવેલ મહત્‍વના નિવેદન –પ્રવચનમાં પણ લોકોને સ્‍ત્રીઓના અધિકાર અને સન્‍માન બાબત વિશેષ ધ્‍યાન રાખવાની તાકીદ કરવામાં આવી હતી

        નમુના રુપે અત્રે અમુક બાબતો રજૂ કરુ છુ, જેનાથી સ્‍પષ્‍ટ થાય છે કે ઇસ્‍લામમાં સ્‍ત્રીને એક નોખી, સ્‍વતંત્ર અને વિશેષ હેસિયત આપવામાં આવી છે.

        સ્‍વતંત્ર વ્‍યક્તિત્‍વ

ઇસ્‍લામે સ્‍ત્રીને એક નોખું અસ્તિત્‍વ અને તેના પતિથી અલગ મહત્‍વ આપ્‍યું છે, તેને માત્ર પતિની પૂંછડી નથી બનાવી કે પતિના અસ્તિત્‍વમાં તેનુ અસ્તિત્‍વ ખોવાય જાય. આ માટે તેણીને પણ તેના ધન-દોલતની માલિક સમજી તેમાં વહીવટ કરવાનો પૂરે પૂરો કાનૂની અને  ઇસ્‍લામી હક આપવામાં આવ્‍યો. (કુર્આનઃ નિશાઅ ૯૭)

        માનવીય સમાનતાઃ

માનવીય સમાનતાની દષ્ટિએ પણ પુરુષ અને સ્‍ત્રીમાં કોઇ ફરક નથી. અને આખિરતમાં પણ સવાબ - પુણ્‍યની દષ્ટિએ બેઉ સરખાં છે (નહલઃ ૯૭)

પતિની પસંદગીનો હકક

પુરુષની જેમ ‍સ્‍ત્રીને પણ તેના જીવનસાથીની પસંદગી બાબત સંપૂર્ણ અધિકાર આપીને એ માટે સ્‍ત્રીની મંજૂરીને આવશ્‍યક ઠરાવવામાં આવી છે, તેની મરજી વિરુદ્ધ કોઇને અધિકાર નથી કે તેના વૈવાહિક જીવન બાબત કોઇ પણ જાતનો ફેંસલો કરે.

વારસાઇ હક

એ જ પ્રમાણે પુરુષોની જેમ સ્‍ત્રીઓને પણ સગાઓ, એટલે કે માતા- પિતા અને ઔલાદ તરફથી વારસાઇમાં ભાગીદાર બનાવવામાં આવી છે.(સુરએ નિસાઅઃ ૭)

         આ અમુક તે બાબતો ગણાવી છે, જેના વિશે મુસલમાનો અને ગેરમુસ્લિમોમાં પણ ખોટી ગેરસમજ ફેલાયેલી છે, બાકી ઇસ્‍લામની દષ્ટિએ માનવસમાજના આ બન્‍ને પૈડાઓ વચ્‍ચે કોઇ ભેદભાવ નથી, હા જેમ બે પુરુષ વચ્‍ચે કે કોઇ સંઘ અથવા સંગઠનની જવાબદારીઓ બાબતે, તેના જિમ્‍મેદારોના અધિકારો અને જવાબદારીઓની વહેંચણી હોય છે, એ જ પ્રમાણે સંસાર, ઘરેલુ જીવન, બાળકોની કેળવણી, અને અન્‍ય બાબતો વિશે ઇસ્‍લામ દ્વારા પુરૂષ અને સ્‍ત્રી વચ્‍ચે સ્‍પષ્‍ટ જવાબદારીઓ અને અધિકારોની વહેંચણી કરી દેવામાં આવી છે. જેમ કે શારિરીક રીતે ગર્ભ ધારણ કરવાથી લઇને બાળકને જન્‍મ આપવાની  જવાબદારી કુદરતી રીતે જ સ્‍ત્રીને આપવામાં આવી છે.

આ જ પરિપેક્ષ્‍યમા જોઇએ તો સ્‍ત્રીને અનેક બાબતોમાં પુરુષથી ચઢિયાતા અધિકારો ઇસ્‍લામ  દ્વારા આપવામાં આવ્‍યા છે. જેમ કે

૦ પત્નિ અને ઔલાદની ભરણપોષણની સંપૂર્ણ જવાબદારી ફરજિયાત રૂપે પતિ ઉપર નાંખવામાં આવી છે .(સુરએ  બકરહ  ૩૨)

૦ શાદી માટે સ્‍ત્રીને મહેરની હકદાર બનાવ્‍વામાં આવી છે, અર્થાત સ્‍ત્રી તેના અને તેના ખાનદાનના મોભા અને સ્‍થાન અનુસાર યોગ્‍ય રકમ શાદીના બદલા રૂપે શોહર પાસેથી લેવાની હકદાર છે. આ એવો હક  છે કે જો સ્‍ત્રી - પુરુષ તેમની સંમંતિથી છોડી દેવા માંગે તો પણ ચાલશે નહી, અફસોસ લોકોએ આજે અવળી રસમ અપનાવી છે, અને ઉલટાના છોકરા પક્ષવાળાઓ સ્‍ત્રીપક્ષ પાસેથી દહેજની માંગણી કરે છે.

સ્‍ત્રી અધિકારો માટે લખતા વિચારતા કે કાર્ય કરતા માણસો માટે આ મહત્‍વનો પોઇન્‍ટ છે, ઇસ્‍લામ શાદીના અવેજમાં સ્‍ત્રીને માલની અધિકારી અને હકદાર ગણે છે, નહિં કે પતિને.

૦ કુદરતી વ્‍યવસ્‍થાને આધિન અમુક કમઝોરીઓ કે પરિસ્થિતિઓના કારણે સ્‍ત્રી માટે ઇઝઝત અને આબરૂ એટલે કે શીયળતા મોટી પૂંજી ગણવામાં આવી છે આ બાબતે પુરુષોની મેલી મથરાવટીને સામે રાખીને સ્‍ત્રીને કલંકિત કરવાની કોશિશ અને તેના પર ખોટા આક્ષેપો મુકનાર માણસ માટે કુર્આનમાં સ્‍પષ્‍ટ સઝાઓ નકકી કરવામાં આવી છે.

આખા કુર્આનમાં ફકત ચાર સઝાઓ સ્‍પષ્‍ટ રૂપે નકકી દર્શાવવામાં આવી છે, એક ચોરીની, એક હત્‍યાની , એક વ્‍યાભિચારની અને એક સ્‍ત્રી ઉપર વ્‍યાભિચારના ખોટા આરોપની.

Saturday, December 13, 2008

Sunday, November 23, 2008

ઇસ્‍લામ, ભારત, મુસલમાનો અને આંતકવાદ

યહીં પ્‍ો શકિત ભી શાંતિ ભી

યહીં પે અહિંસા કી રોશની ભી

ઇસી લીયે તો બુલંદતર હે

જહાં મેં હિંદુસ્‍તાન વાલે

ઇસ્‍લામ અને  ભારત 

મુસલમાનોની માન્‍યતા પ્રમાણે સૌપ્રથમ માનવી આદમને સ્‍વર્ગમાથી સીધા ભારતની ધરતી પર અલલાહ તઆલાએ ઉતાર્યા, કેટલાયે આરબ લેખકો ભારતને માનવીનુ પૈતૃક ઘર ગણાવે છે, મુસ્લિમ સંશોધકોએ આ વાત પણ લખી છે કે પ્રથમ માનવી આદમ અલૈ. કેટલાક ફૂલ અને છોડ પણ સ્‍વર્ગમાથી સાથે લઇ ભારતમાં ઉતર્યા હતા, જેના કારણે ભારતની જમીન ફળદ્રુપ છે.

        ઇસ્‍લામી માન્‍યતા અનુસાર સ્‍વર્ગની ચાર નદીઓ ધરતી પર વહેતી મૂકવામા આવી છે, જેમાંથી એક ભારતમાં વહે છે.          

        મુસ્લિમ ઇતિહાસકારોએ અન્‍ય્‍ા એક બાબત પણ વિષેશ  રૂપે લખે છે કે અરબસ્‍તાનમાં પેગમ્‍બર મુહમ્‍મદ સાહેબ (સલ)ના નબી હોવાના દાવાને સાભળી પુર્વ ભારતના એક અગ્રણી રાજાએ તેના તરફથી શુભેચ્‍છા મંડળ અરબસ્‍તાન મોકલ્‍યું  હતું અને પયગમ્‍બર સાહેબે એમને આવકારતાં કહયું કે મને ભારતની દિશામાથી ખુશ્‍બૂ આવે છે.

         પયગમ્‍બર સાહેબનું કથન છે કે હઝરત આદમ અલૈ. સૌથી પહેલા માનવી છે અને માણસોમા સૌથી પહેલા હાજી છે,

        અમુક લેખકોના મતે હઝરત આદમ અલૈહીમુસ્‍સલામે હિન્‍દુસ્તાનથ પગપાળા ૪૦ હજ કર્યા છે.

        મકકા શરીફની મુખ્‍ય  ઇમારત એટલે કે ખાનઅે કાબાથી ભારત પૂર્વ દિશાએ છે, અને મકકાની દરેક મહત્‍વની અને પવિત્ર  વસ્‍તુઓ , જેમ કે હજરે અસવદ, મુલ્‍તજમ  કાબાનો દરવાજો , મકામે ઇબ્રાહીમ , સફા અને મરવહની પહાડીઓ, મિના, મુઝદલિફહ, અરફાત અને ભારત  આ બધુ જ પૂર્વ દિશામા છે ભારતીય મુસલમાનો આને પોતાનું સદભાગ્‍ય સમજે છે.

        ભારતની મહાનતા માટે આથી વિશેષ કઇ કહેવાનું નથી . સ્‍વયં ભારતની વિશાળતા, સમૃધ્‍ધતા , વિવિધતા અને ભવ્‍ય  સંસ્‍કૃતિ નો ઇતિહાસ એ ભારતની એવી મહામૂલી દોલત છે કે‍ વિશ્વમા એનો પર્યાય ઉપ્‍લબ્‍ધ  નથી.

         ભારતની આ મહાનતા અને  વિવિધતાનુ મૂળ શું છે ?

         આ મહાનતાનુ મૂળ તેમા વસ્‍તી  વિવિધ લઘુ‍મતિઓ છે, એક જ વાકયમાં  કહીએ તો ભારત લઘુમતિઓનો દેશ છે, તેમા કોઇ પ્રજા કે ધર્મના લોકો બહુમતિમાં હોવાના બદલે વિવિધ  લઘુમતિઓની બહુમતિ છે, અને આ સઘળી લઘુતિઓએ સહઅસ્તિત્‍વ માટે પરસ્‍પરના ભાઇચારની વિકસાવેલ  સંસ્‍કૃતિ  એ જ તેની મહાનતાનું મુળ છે.  એને જ અહિંસા અને બંધુત્‍વનુ મથાળું આપીને ગાંધીજીએ તેમની ચળવળ ચલાવી હતી  અને દેશને એક સુત્રે  બાંધી દીધો હતો, આજે એ સુત્રો અને સંસ્‍કારોનો  અવકાશ સર્જાયો છે, એ જ સઘળી સમસ્‍યાઓનું મુળ છે, આ જ ભારતમા પ્રસરી  રહેલા પરસ્‍પરના આંતકવાદની જડ છે અને એ જ કોમી  વિભાજન  અને રાજકીય પડતીનું  અસલી કારણ છે.

          આપણે જાણીએ છીએ કે આઝાદી પછી આપણા નેતાઓએ વિશેષ કરી નહેરુજી, સરદાર પટેલ, મવલાના આઝાદ વગેરેએ બિન જોડાણવાદી દેશોના સગઠનમાં રહેવાને પ્રાથમિકતા આપી હતી, બલકે ભારત એનો અગેસર દેશ હતો અને દાયકાઓ સુધી આપણે એને અનુસરતા હતા, પરંતુ છેલ્‍લા કેટલાક વર્ષોથી ન્‍યુ વર્લ્‍ડ ઓર્ડરના તાબે થઇ આપણી વિદેશનીતિ‍માં અમુક આકમાણકારી સત્‍તાઓ  તરફે જુકાવ આવ્‍યો છે, હું માનું છું કે આ બાબત જ આ ફસાદ અને ભેદભાવનુ મુળ છે.

         જરા વિચારીએ, ભારતની આઝાદીની સાથે જ ભારતની વિવિધ દિશાઓમાં તેના દુશ્‍મનો  ઉભા થઇ ગયા હતા, પરંતુ કાશ્‍મીર અને પંજાબ સિવાય કોઇ પણ ‍બીજા રાજયના લોકોએ બગાવત નથી કરી. મુસલમાનો બાબત વિચારીએ તો કાશ્‍મીર સિવાય કોઇ પણ રાજયમાં ભારતવિરોધી વિચારધારાને આધાર મળ્યો નથી. શુ આ કોઇ નાની સુની વાત છે?

         દેશ બધુઓએ આ બાબતે ગહનતાથી વિચારવાનુ હુ આહવાન કરુ છુ..........

 

Monday, November 10, 2008

જેહાદની નવી વ્યાખ્યા બનાવો : મુસ્લિમ બૌધ્ધિકો

જેહાદની નવી વ્યાખ્યા બનાવો : મુસ્લિમ બૌધ્ધિકો

ભારતમાં મુસ્લિમ બૌધ્ધિકોની સૌથી મોટી સંસ્થા જમિયત ઉલેમા-એ-હિંદે આતંકવાદ સાથે ખરાબ રીતે વપરાતા શબ્દ જેહાદની નવેસરથી વ્યાખ્યા કરવાની જરૂરીયાત છે તેમ જણાવ્યુ હતુ.

જ્યારે આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિ શંકરે મુસ્લિમ અને આતંકવાદને અલગ પાડવા પર ભાર મૂક્યો હતો.

જમિયત ઉલેમા-એ-હિંદ દ્વારા આતંકવાદને વખોડી કાઢવા આયોજીત એક સંમેલનમાં બોલતા ધ આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રીએ જણાવ્યુ હતુ કે મુસ્લિમો અને આતંકવાદને અલગ રાખવા જોઈએ. જો આપણા જ પરિવારનો કોઈ સભ્ય આતંકવાદમાં સામેલ હોય તો તેને અલગ પાડી દેવો જોઈએ અને તેને હાંકી કાઢવો જોઈએ.

જેહાદ શાંતિ સ્થાપવા અને માનવીના પ્રાથમિક અધિકારોની જાળવણી માટે જ છે. આતંકવાદ ગુન્હો છે અને કુરાન તથા ઈસ્લામિક મૂલ્યોમાં તે સૌથી મોટો ગુન્હો છે.

આતંકવાદ સતામણી, ભય અને એક બીજાને મારી નાખવાનુ અને સમાજમાં કાયદા અને કાનૂનને ભંગ કરવાનુ તથા સમાજિક અને રાજકિય નિયમોનો ભંગ કરવાનુ કામ કરે છે. તેથી જેહાદની નવેસરથી વ્યાખ્યા કરવાની જરૂર છે.

જમિયતે આના ઉકેલ માટે 21 મુદ્દાઓની ચર્ચા કરી હતી. જેમાં મુસ્લિમોના શિક્ષણને પણ સામેલ કરવામાં આવ્યુ હતુ. મુસ્લિમ બૌધ્ધિકોએ સૂચવ્યુ હતુ કે મુસ્લિમોએ સ્કૂલો અને કોલેજો ખોલવી જોઈએ જેમાં આધુનિક શિક્ષણ સાથે ખાસ પ્રકારના ધાર્મિક શિક્ષણની વ્યવસ્થા હોવી જોઈએ

Saturday, November 08, 2008

મુસલમાન ઓર હિંદુ કી જાન મેરા હિંદુસ્‍તાન, એક સરસ મજાની ગઝલ વીડીયો.

મુસલમાન ઓર હિંદુ કી જાન મેરા હિંદુસ્‍તાન, એક સરસ મજાની ગઝલ વીડીયો.
અજમલ સુલતાન પૂરી, ર૦૦૪.

Wednesday, November 05, 2008

લઘુમતીઓ ઘૃણા કરવા માટેની ચીજ નથી

લઘુમતીઓ ઘૃણા કરવા માટેની ચીજ નથી
થોડા વખત પહેલાં મધર ટેરેસાના જન્મદિવસે સંજોગોવશાત્ બે બાળકો અને તેની માતાને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઓરિસ્સાના કંધમાલ જિલ્લામાં સળગાવી દેવામાં આવ્યાં. મધર ટેરેસાને ભારતીય બાળકો પ્રત્યે ખૂબ જ પ્યાર હતો. નક્સલવાદીઓએ કબૂલ્યું છે કે, તેઓએ એક હિન્દુ સંત સ્વામી લક્ષ્મણાનંદ સરસ્વતીની હત્યા કરી હતી, કારણ કે તેઓ ખ્રિસ્તીવિરોધી ગુનાઓમાં સામેલ હતા, પરંતુ આ હકીકત નથી. હકીકતમાં હિન્દુ કટ્ટરવાદીઓ જ આમાં સામેલ હતા.

થોડાં વર્ષ પહેલાં ખ્રિસ્તી મિશનરીગ્રેહામ સ્ટેન્સ અને તેના બે પુત્રોને ઓરિસ્સામાં જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. તેની પત્ની આજે પણ ગરીબોના ઉત્થાનનું કામ કરી રહી છે. નવીન પટનાયક તે સમયે પણ મુખ્યમંત્રી હતા તેમ છતાં પણ તેઓ કટ્ટરવાદીઓ પર ઉચિત પગલાં લેવામાં નિષ્ફળ નીવડયા હતા. ખ્રિસ્તી મિશનરીઓ મફત શિક્ષણ અને દર્દીઓની સેવા આ વિસ્તારમાં કરી રહી છે. આમ છતાં પણ કટ્ટરવાદીઓ સહિષ્ણુ બન્યા નથી. તેઓ ખ્રિસ્તીઓ પર કેટલાક દાયકાથી હુમલાઓ કરી રહ્યા છે. ખ્રિસ્તીઓના બંધારણીય હક્કો માટે કેન્દ્ર સરકારે જવાબદારી સ્વીકારી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, ઓરિસ્સાની સરકાર ફરી એક વાર પગલાં લેવા નિષ્ફળ ગઈ છે. આ પ્રકારનું નિવેદન રાજ્ય સરકારને સજા કરવા માટે પૂરતું નથી. કારણ કે સરકાર બંધારણીય રીતે ખ્રિસ્તીઓનું રક્ષણ કરવામાં નિષ્ફળ નીવડી છે.

છેલ્લાં પાંચ વર્ષમાં ઓરિસ્સા સરકાર જાગી નથી. વિશ્વ હિન્દુ પરિષદે ખોરાપુર અને અન્ય વિસ્તારોમાં તેનું કાર્યક્ષેત્ર વધાર્યું છે. તેઓએ ઘરોનો નાશ કર્યો છે અને તેને બાળી નાંખ્યા છે. ખ્રિસ્તી નિરાશ્રિતો જંગલમાં આશરો લઈ રહ્યા છે. સરકારી આંકડાઓ અનુસાર ૧૬ વ્યક્તિઓની હત્યા થઈ છે તેમ જ ૫૫૮ મકાનો અને ૧૭ ચર્ચો બાળી નાખવામાં આવ્યાં છે. મુખ્યમંત્રીએ આ મામલે સીબીઆઈ તપાસ કરાવવાની માગણીને નકારી કાઢેલ છે.

ગુજરાતમાં આરએસએસના દબાણ હેઠળ વાજપેયી કોઈ પગલાં લઈ શક્યા નહોતા. મનમોહનસિંહની સરકાર પટનાયક સરકારને શા માટે બરતરફ કરતી નથી. રાજ્યમાં બીજુ જનતાદળને ભાજપે ટેકો આપેલ છે તેથી નવી દિલ્હી તેનાથી ગભરાય છે. લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે વિહિપ જેવાં સંગઠનો સામે પગલાં લેવા હિન્દુઓ પર તેની અવળી અસર પડવાની શક્યતાને લીધે કાઁગ્રેસ તેનાથી ડરે છે. આ પ્રકારનો ડર નમાલાપણું બતાવે છે. જો રાજ્ય સરકારને બરતરફ કરવામાં આવે તો બધાને થાય કે, કાઁગ્રેસ કાયદાનું રક્ષણ કરવા માગે છે. આ જ બાબત લઘુમતીઓમાં એવું પ્રસ્થાપિત કરશે કે, કાઁગ્રેસ બિનસાંપ્રદાયિક મૂલ્યોનું જતન કરી રહી છે. આજે તે મુશ્કેલીઓથી ઘેરાઈ ગયેલ છે.

આજે ભારતીય સમાજમાં સહિષ્ણુતા અને સાથે રહેવાની ભાવના પાતળી થતી જાય છે. આ પ્રકારની ભાવના ઊભી કરવા માટે અનેક સદીઓ વીતી ગઈ છે. આ પ્રકારની ભાવના લુપ્ત ન થવી જોઈએ. આ બાબત જ દેશને જોડી રાખે છે. આજે દુર્ભાગ્યની બાબત છે કે, કોઈ પણ રાજકીય પક્ષ આજે ચૂંટણીથી આગળ કશું વિચારતો નથી. દેશમાં આવી જૂની ભાવનાઓને જોડી રાખવા માટે કાર્ય કરનાર એવા બહુ ઓછા વ્યક્તિઓ જોવા મળે છે. રાજકીય પક્ષો જે સમજતા નથી કે, દેશમાં ૧૭- કિલોમીટરે પરિસ્થિતિ બદલાય છે અને વસ્તી વચ્ચેના સંબંધોના તાણાવાણા પણ બદલાય છે. પ્રજા એકસાથે રહે તે દેશ માટે જરૃરી છે. રાજકીય પક્ષોને તો કોઈ પણ રીતે સત્તા મેળવવી છે. ગાંધીજીની ફિલોસોફી અને પવિત્રતા હવે રહી નથી. કેન્દ્ર સરકાર અમેરિકા સાથે છેલ્લા બે વર્ષથી પરમાણુ કરાર મામલા પર ધ્યાન આપી રહી છે. નવી દિલ્હીને અન્ય બાબતો પર ધ્યાન આપવાનો સમય જ નથી.

જો સમાજમાં લોકશાહીના પાયાના મૂલ્યોને બચાવવા હોય તો જાહેર જીવનમાં પડેલી વ્યક્તિ હોય કે સામાન્ય નાગરિક, તેણે સાચું શું છે અને ખોટું શું છે તે સમજવા જાગૃતિ કેળવવાની જરૃર છે અને તેણે સાચું સમજીને તે મુજબ કાર્ય કરવાનો પ્રયત્ન કરવાનો રહેશે. ઘણાં વર્ષોથી સરકારી કર્મચારીઓ સાચું શું છે અને ખોટું શું છે તેની ભેદરેખા જ ભૂલી ગયા છે. નૈતિકતા અને અનૈતિકતા જેવું કશું રહ્યું નથી. તેઓ માત્ર સંપત્તિ બનાવવામાં પડયા જેનાથી કરવાના કામો જરાય થતાં નથી. મંત્રીઓ પણ ભ્રષ્ટાચાર કરવામાં જરાય પાછળ નથી.

આ પરિસ્થિતિનો ઉકેલ લાવવો હોય તો ઉકેલ લાવનારે આર્િથક સુધારણાથી શરૃ કરી જમીન કબજે લેવા સુધીની પ્રક્રિયાનો વિચાર કરવો પડે. સરકારનો એક માત્ર ઉદ્દેશ્ય હોય છે કે, વિકાસદર ૩ થી ૯ સુધી પહોંચે અને જેથી જે તાકાતવરો છે તે ટકી શકે. જ્યારે ગરીબ અને નબળા વર્ગ માટે કોઈ અવકાશ નથી. સરકાર હજુ પણ એવી થિયરીમાં માની રહી છે કે, જેટલો વધુ વિકાસદર તેટલા વધુ નીચલા સ્તરના લોકો સુધી વિકાસ. આ ખોટી થિયરી કોઈ પણ રીતે ચાલી શકે તેમ નથી.

વિશ્વ બઁક જે સરકારની આર્િથક મામલામાં માર્ગદર્શક છે તેણે તેના તાજેતરના એક વિશ્લેષણમાં જણાવ્યું છે કે, વિશ્વના કુલ ગરીબ લોકોના ત્રીજા ભાગના લોકો ભારતમાં વસે છે. વિશ્વ બઁકે સૌથી વધુ ગરીબ ગણાતા પૂર્વ આફ્રિકાના દેશો કરતાં પણ ભારતમાં વધુ ગરીબો દર્શાવ્યા છે. જેમાં તે ગરીબ દિવસના ૨ ડોલર કરતાં પણ ઓછું કમાય છે. ભારતના સ્વાતંત્ર્યના ૬૧ વર્ષમાં ગરીબોની સ્થિતિમાં જે સુધારા દર છે તે ૧.૨૫ ડોલર પ્રતિદિન છે. પહેલાં તે ૫૯.૩ ટકા હતો તે હવે ૫૧.૩ ટકા પર આવ્યો છે. આનો અર્થ એ થયો કે, આજે પણ દેશમાં આશરે ૫૦ કરોડ લોકો દિવસમાં રૃ. ૪૦ થી ૫૦ કમાય છે. જો ભારત તેના નાગરિકોનું ભલું કરવા ઈચ્છતું હોય તો તેણે રાજ્યના કલ્યાણકારી મૂળ વિચાર પર પાછું ફરવું પડશે. ભારતના પ્રથમ વડા પ્રધાન બન્યા બાદ જવાહરલાલ નહેરુએ રાજ્યના મુખ્યમંત્રીઓને પત્રો લખ્યા હતા. તેમાં જણાવ્યું હતું કે, “સામાન્ય માણસની જરૃરિયાતોને નજીકના ભવિષ્યમાં જ પોષવી એ સરકારની પોલિસી હોવી જોઈએ.”

એ જ રીતે બિનસાંપ્રદાયિકતાને વેગ મળવો જોઈએ અને તે માટે જરૃરી પગલાં લેવા જોઈએ. બિનસાંપ્રદાયિકતાનો અર્થ હિન્દુ, શીખ, મુસ્લિમ કે ખ્રિસ્તી ધર્મ એવો થતો નથી. એનો અર્થ એવો થાય છે કે, જાહેર વહીવટની વાત આવે ત્યારે તેમાં ધર્મ આવવો જોઈએ નહીં. જાહેર હિતને ધ્યાનમાં રાખતા ઘૃણા કરનારાઓને કોઈ ટેકો ન મળવો જોઈએ. લઘુમતીઓ રાષ્ટ્ર માટે વિશ્વાસરૃપ છે. તેઓ કોઈ ઘૃણા કરવા માટેની ચીજ નથી