Sunday, November 19, 2006

વિચારોના વૃદાવનમાં

ગુણવંતશાહના આજના લેખની છેલ્‍લી લીટીઓ છે આ પ્રમાણે છે,
‘‘ધાર્મિક સુધારા માટે મહંત-મુલ્‍લા-પાદરી પર આધાર રાખવામાં શાણપણ નથી, એ તો બ્‍લડ સુગર ઘટાડવા માટે કંદોઇની દુકાને જવા બરાબર છે.‘‘
રવિપૂર્તિ, દિવ્‍યભાસ્‍કર દૈનિક, તા. ૧૯ નવેમ્‍બર, ર૦૦૬.

તો પછી શિક્ષણમાં સુધારા માટે શિક્ષકો-પ્રોફેસરો-વિદ્વાનો અને શિક્ષિ‍તો પાસે જવામાં શાણપણ નથી, એ તો ............
રાજવ્‍યવસ્‍થામાં સુધારા માટે શાસકો-અધિકારીઓ-સમાજસેવકો પાસે જવામાં શાણપણ નથી, એ તો......
ધર્મમાં સુધારા માટે અધર્મીઓ પાસે જવું,
શિક્ષણમાં સુધારા માટે જહાલો પાસે જવું,
વ્‍યવસ્‍થાતંત્રમાં સુધારા માટે વનવાસીઓ પાસે જવું ..

ગુણવંતશાહ આ કયાંનું ગણિત ભણાવી રહયા છે ?